'મિસાઈલ મેન' અબ્દુલ કલામની 88 મી જન્મ જયંતી, ચાલો IRMA માં તેમની 2002ની યાદગાર મુલાકાતે

author img

By

Published : Oct 15, 2019, 11:17 PM IST

Updated : Oct 16, 2019, 1:58 AM IST

આણંદઃ 'મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા' તરીકે દેશભરમાં જાણીતા આપણા 11માં મહામહિમ રાષ્ટ્રપતિ સ્વ અબ્દુલ કલામની આજે 88મી જન્મ જયંતી છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે આણંદની ઈરમા ઈન્સ્ટિટ્યૂટના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જેના સંભરણા આજે પણ ઈન્સ્ટીટયૂટમાં ખૂબ જ ગર્વથી સાચવી રાખવામાં આવ્યા છે.

અબ્દુલ કલામે પોતાનું જીવન ભારતની સેવામાં સમર્પિત કરી દીધુ છે. સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એ.પી.જે. અબ્દુલ કલામનું પૂરું નામ 'અવુલ પાકિર જનુલબદીન અબ્દુલ કલામ' હતું. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 માં રામેશ્વરમના એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલબુદિન એક મસ્જિદના ઈમામ અને એક નાવના માલિક હતા અને માતાનું નામ આશિમા હતું જે એક ગૃહિણી હતાં.

અબ્દુલ કલામનો પ્રાથમિક અભ્યાસ સ્ક્વોટ્સ હાયર સેકન્ડરી સ્કૂલ થયો હતો. ત્યારબાદ ફિઝિક્સમાં થયા બાદ 1955માં તેમણે મદ્રાસ એરોસ્પેસ એન્જીનીયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.અબ્દુલ કલામ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ સાથે જોડાઈને કરવામાં આવી હતી. જ્યાં તેમણે એક પોતાની વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1959માં અબ્દુલ કલામે ભારતનું પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 ના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી હતી જેના થકી ગૃહની નામના સેટેલાઈટને તેમણે ધરતીના ઓરબીટમાં છોડવામાં આવી હતી. આવી અનેક સિદ્ધિઓ ડૉક્ટર કલામના નામે ઈતિહાસમાં દર્જ થઈ છે.

ઈરમા ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસના ડાયરેક્ટર હિતેશ ભટ્ટ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા આણંદ ખાતે આવેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના 21માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. એપી.જે. અબ્દુલ કલામ પહેલીથી જ ડૉક્ટર વર્ગીસ કુરિયનથી ખૂબજ પ્રભાવિત હતા. ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા દેશમાં લાવવામાં આવેલ સ્વેત ક્રાંતિના કારણે દેશમાં મિલ્ક રિવોલ્યુશન શરૂ થયું હતું. સાથે જ ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયત્નો થકી ઈરમા ઈન્સ્ટીટ્યુટનો વિકાસ થયો હતો.

કલામ સાહેબની ઈન્સ્ટિટ્યૂટની મુલાકાતને યાદ કરતા કેમ્પસના ડાયરેક્ટર હિતેશ ભટ્ટે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2002માં જ્યારે 15 એપ્રિલના રોજ ડૉક્ટર અબ્દુલ કલામ ઈન્સ્ટિટ્યુટની મુલાકાતે આવ્યા હતા તે સમય આજે પણ મને યાદ છે. કારણ કે, આ ખાસ મુલાકાત સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા હતા. પરંતુ અટલબિહારી બાજપાઈના અંગત સલાહકાર તરીકે તેઓ દેશની સેવા કરી રહ્યા હતા.

Intro:મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા ભારતના 11માં મહામહિમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની આજે 88 મી જન્મ જયંતી રાષ્ટ્રપતિ બન્યા પહેલા આણંદની એક ઇન્સ્ટિટ્યૂટમાં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કલામ સાહેબે આપી હતી હાજરી.


Body:અબ્દુલ કલામ મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા જેમણે આજીવન ભારત દેશની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધેલ છે જેઓ ની આજે ૮૮મી વર્ષગાંઠ છે. સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એપીજે અબ્દુલ કલામ નું પૂરું નામ 'અવુલ પાકિર જનુલબદીન અબ્દુલ કલામ'હતું જેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 માં રામેશ્વરમ માં એક તમિલ મુસ્લિમ પરિવાર માં થયો હતો.તેમના પિતા જૈનુલબુદિન એક મસ્જિદના ઈમામ અને એક નાવ ના માલિક હતા તેમના માતાનું નામ આશિમા હતું જેઓ એક ગૃહિણી હતાં.

અબ્દુલ કલામ નો પ્રાથમિક અભ્યાસ સ્ક્વોટ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તેઓએ તેમનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ શું 54 માં ફિઝિક્સના ગ્રેજ્યુટ થયા ભાગ 1955 મદ્રાસ એરોસ્પેસ એન્જીનીયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી થી પૂર્ણ કર્યું.

અબ્દુલ કલામ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ સાથે જોડાઈ ને કરવામાં આવી હતી જ્યાં તેમણે એક વૈજ્ઞાનિક તરીકે ની તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1959માં અબ્દુલ કલામ દ્વારા સંસ્થા સાથે કામની શરૂઆત કરવામાં આવી જ્યાં તેમણે ઇન્ડિયાનું પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસ એલ વી થ્રી ના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી હતી જેના થકી ગૃહની નામના સેટેલાઈટને તેમણે ધરતીના ઓરબીટ માં છોડવામાં આવી હતી આવી અનેક સિદ્ધિઓ ડોકટર કલામના નામે ઈતિહાસમાં દર્દ થવા પામી છે

પરંતુ આજે વાત કરીશું ભારતના રાષ્ટ્રપતિ બન્યા પહેલા ની તેમની આણંદ ખાતે આવેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટની 21 મ પદવીદાન સમારોહ જ મુખ્ય અતિથિ તરીકે ભારતના મિસાઈલમેન ડો.એપીજે અબ્દુલ કલામે હાજરી આપી હતી. એપીજે અબ્દુલ કલામ પહેલેથી જ ડૉક્ટર વર્ગીસ કુરિયન ઘણા પ્રભાવિત હતા ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા દેશમાં લાવવામાં આવેલ સ્વેત ક્રાંતિ ના કારણે દેશમાં આવેલ મિલ્ક રિવોલ્યુશન કાર્યથી અને ડોક્ટર વર્ગીસ કુરિયન પ્રયત્નો થકી વિકાસ પામેલ ઈરમા ઇન્સ્ટીટ્યુટ ના 21 માં પદવીદાન સમારંભમાં તેઓ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. જે ના સંભારણા આજે પણ ઈન્સ્ટીટયૂટમાં ખૂબ જ ગર્વ થી સાચવી રાખવામાં આવ્યા છે

કલામ સાહેબની ઇન્સ્ટિટયૂટની મુલાકાતને યાદ કરતા કેમ્પસના ડાયરેક્ટર હિતેશ ભટ્ટ દ્વારા ઈટીવી ભારત સાથ ખાસ વાતચીત કરવા મા આવી હતી તેઓએ ખૂબ જ ગર્વ થી જણાવ્યું હતું કે વર્ષ 2002માં જ્યારે એપ્રિલ મહિનામાં ૧૫ તારીખે ડૉક્ટર અબ્દુલ કલામ દ્વારા જે ઇન્સ્ટિટ્યુટ ની મુલાકાત લેવામાં આવી હતી તે સમયે આજે પણ તેમને ચોક્કસ યાદ છે અને આ ખાસ મુલાકાત સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા હતા પરંતુ અટલબિહારી બાજપાઈ ન અંગત સલાહકાર તરીકે તેઓ દેશની સેવા કરી રહ્યા હતા પરંતુ આ વર્ષે જ તેઓ ની પસંદગી ભારત દેશના રાષ્ટ્રપતિ પદ માટે થઈ હતી નિરમાની આ પદવીદાન સમારોહ ના પ્રસંગ નિમિત્તે લેવામાં આવેલી કલામ સાહેબની મુલાકાત દરમિયાન ઇન્સ્ટિટયૂટ પાસે આવેલ એક શાળાની ખાસ મુલાકાત નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે મુલાકાત આજે આ ઇન્સ્ટિટ્યૂટ માટે એક યાદગીરી બની અને ઉભરી આવી છે નાના બાળકો સાથે સ્કૂલમાં કરવામાં આવેલા અબ્દુલ કલામની મુલાકાતમાં નિસ્વાર્થ ભાવે બાળકોને તેમના દ્વારા દેશની સમસ્યાઓ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ રજૂઆત કરી પરંતુ એક બાળકી દ્વારા દેશમાં ગરીબીની સમસ્યા પર પ્રકાશ પાડતી વાત કરવામાં આવી જેનાથી ડોક્ટર કલામ ઘણાં જ પ્રભાવિત થયા હતા અને તે વાતની સાક્ષી પુરતી ઘટના એ હતી કે થોડા જ સમય બાદ જ્યારે તેમણે દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા તે સમારંભમાં તેમના દ્વારા આણંદની આ બાળકી અને તેના પરિવારને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું તથા તેમના દ્વારા લખવામાં આવેલ એક પુસ્તકમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ ડોક્ટર કલામ દ્વારા કરવામાં આવ્યો હતો.

ડોક્ટર હિતેષ ભટ્ટ દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું હતું કે ઈરમાના 21 માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ માટે તેઓ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે અને સર્વ ધર્મ સમભાવ મ વિશ્વાસ રાખનાર ભારતના મિસાઈલમેન એપીજી અબ્દુલ કલામ અને તેમની આ ખાસ આણંદની તથા નિરમા ની મુલાકાત ના સંસ્મરણો આજે પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓ અને સંચાલકોને રાષ્ટ્રપતિની પ્રેરણા આપી રહ્યા છે.

બાઈટ હિતેશ ભટ્ટ (ડાયરેક્ટર ઇરમા આણંદ)


Conclusion:
Last Updated :Oct 16, 2019, 1:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.