અમરેલીમાં ધારી પાસે આવેલું પ્રસિદ્ધ ધામ ગળધરા છે. જયાં લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે, ત્યાં શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીના બેસણા કર્યા અને અષાઢી બીજ સવંત 400માં અહીં પ્રગટ થયા હતા. તેમજ આ ગળધરા એ મુખ્ય મંદિર તરીકે ગણાય છે. તેમજ તહેવારોમાં અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અમરેલીમાં ધારી પાસે આવેલું પ્રસિદ્ધ ધામ ગળધરા છે. જયાં લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે, ત્યાં શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીના બેસણા કર્યા અને અષાઢી બીજ સવંત 400માં અહીં પ્રગટ થયા હતા. તેમજ આ ગળધરા એ મુખ્ય મંદિર તરીકે ગણાય છે. તેમજ તહેવારોમાં અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Body:અમરેલી મા ધારી પાસે આવેલ પ્રસિદ્ધ ધામ ગળધરા આવેલુ છે જયાં લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે ત્યાં શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીના બેસણા કર્યા અને અષાઢી બીજ સવંત 400 મા અહીં પ્રગટ થયા હતા તેમજ આ ગળધરા એ મુખ્ય મંદિર તરીકે ગણાય છે.તેમજ તહેવારોમા અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધા થી દર્શન કરી ધન્યતા અનુભવે છે.... ......
બાઈટ 1.ધીરુપરી ગૌસ્વામી ( ટ્રસ્ટી ગળધરા મંદિર ધારી )
Conclusion: