ધારીનું સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ ગળધરા ખોડિયાર માતાનું મંદિર

author img

By

Published : Aug 27, 2019, 6:46 AM IST

અમરેલી: જિલ્લાના ધારી પાસે આવેલું ગળધરા ખોડિયાર મંદિર આશરે 1600 વર્ષ જૂનું છે. સવંત 400 વર્ષ પૂર્વે પ્રાચિન મંદિર આવેલું છે. આ પ્રસિદ્ધ મંદિર પ્રવાસ માટે ખુબ જ જાણીતું છે. અંહી લોકો દુર દુરથી માતાજીના દર્શન માટે આવતા હોય છે.

અમરેલીમાં ધારી પાસે આવેલું પ્રસિદ્ધ ધામ ગળધરા છે. જયાં લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે, ત્યાં શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીના બેસણા કર્યા અને અષાઢી બીજ સવંત 400માં અહીં પ્રગટ થયા હતા. તેમજ આ ગળધરા એ મુખ્ય મંદિર તરીકે ગણાય છે. તેમજ તહેવારોમાં અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ ગળધરા ખોડિયાર માતાનું મંદિર
Intro:અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલ ગળધરા ખોડિયાર મંદિર આશરે 1600 વર્ષ જૂનું સવંત 400 વર્ષ પૂર્વે પ્રાચિન મંદિર આવેલ છે આ પ્રસિદ્ધ મંદિર પ્રવાસ માટે ખુબજ જાણીતું છે.........


Body:અમરેલી મા ધારી પાસે આવેલ પ્રસિદ્ધ ધામ ગળધરા આવેલુ છે જયાં લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે ત્યાં શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીના બેસણા કર્યા અને અષાઢી બીજ સવંત 400 મા અહીં પ્રગટ થયા હતા તેમજ આ ગળધરા એ મુખ્ય મંદિર તરીકે ગણાય છે.તેમજ તહેવારોમા અહીં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધા થી દર્શન કરી ધન્યતા અનુભવે છે.... ......

બાઈટ 1.ધીરુપરી ગૌસ્વામી ( ટ્રસ્ટી ગળધરા મંદિર ધારી )


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.