પ્રિય કાના,
પ્રભુ આજે આપનો પ્રાગટ્ય દિવસ છે. આપને પત્ર દ્વારા વિનંતી છે કે હવે આ સૃષ્ટિને ફરીથી પાછી હતી એવી હસતી-રમતી અને સ્વસ્થ બનાવવા વિનંતી છે. બીજુ કે સૃષ્ટિ પર જે વિનાશલીલા, સંહારલીલા ચાલે છે એ પણ આપની દયાથી બંધ થાય.. આપના બધા જ બાળકો ફરીથી પોતપોતાના કાર્યો શરૂ કરી શકે, આપના દર્શન કરી શકે, આપને ગીત-સંગીત સંભળાવી શકે.
લિ.
અતુલ પુરોહિત(ગાયક કલાકાર)
પ્રિય કાના,
પ્રભુ આજે આપનો પ્રાગટ્ય દિવસ છે. આપને પત્ર દ્વારા વિનંતી છે કે હવે આ સૃષ્ટિને ફરીથી પાછી હતી એવી હસતી-રમતી અને સ્વસ્થ બનાવવા વિનંતી છે. બીજુ કે સૃષ્ટિ પર જે વિનાશલીલા, સંહારલીલા ચાલે છે એ પણ આપની દયાથી બંધ થાય.. આપના બધા જ બાળકો ફરીથી પોતપોતાના કાર્યો શરૂ કરી શકે, આપના દર્શન કરી શકે, આપને ગીત-સંગીત સંભળાવી શકે.
લિ.
અતુલ પુરોહિત(ગાયક કલાકાર)