અમદાવાદઃ દર વર્ષે રથયાત્રા અગાઉ જમાલપુર વિસ્તારના સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે.આ રથ અર્પણ કરવાનો ઉદેશ સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરી વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તે માટેનો છે.
અમદાવાદઃ દર વર્ષે રથયાત્રા અગાઉ જમાલપુર વિસ્તારના સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે.આ રથ અર્પણ કરવાનો ઉદેશ સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરી વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તે માટેનો છે.